એરંડાના પાકમાં ઇયળ આવે તો તેને કેવી રીતે દૂર કરી શકાય, એરંડાનો મબલખ પાક કેવી રીતે મળે?

વીડિયો કૅપ્શન, એરંડાના પાકમાં ઇયળ આવે તો તેને કેવી રીતે દૂર કરી શકાય, એરંડાનો મબલખ પાક કેવી રીતે મળે?

ગુજરાતમાં એરંડાનો પાક મોટા પ્રમાણમાં લેવાય છે. એરંડાનો પાક લેતા ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા તેમાં ઇયળનું આવવું હોય છે. ત્યારે આ વીડિયોમાં એરંડાનો મબલખ પાક કેવી રીતે લઈ શકાય અને ઇયળ લાગે તો તેને દવા વિના પણ કેવી રીતે પાકમાંથી દૂર કરી શકાય તેની માહિતી જુઓ.

અહેવાલ - દીપક ચુડાસમા

ઍડિટ - આમરા આમીર/જમશેદ અલી

એરંડો, ઇયળ, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એરંડાનો પાક

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.