You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટનું એ મંદિર જ્યાં ઢગલો સાપ ખુલ્લામાં ફર્યા કરે છે...
રાજકોટનું એ મંદિર જ્યાં ઢગલો સાપ ખુલ્લામાં ફર્યા કરે છે...
જેવા મોટા સાપને જોઈને આપણને ડર લાગે એવા સાપ આ મંદિરમાં ખુલ્લામાં દરરોજ ફરતા હોય છે.
રાજકોટની ગ્રીનલૅન્ડ ચોકડી પાસે આવેલ ખેતલાઆપાના મંદિરમાં લગભગ 50 જેટલી પ્રજાતિઓના સાપ વસવાટ કરે છે.
મંદિરના પૂજારી મનુભાઈ વર્ષોથી આ સાપની વચ્ચે જ એક પરિવારના સભ્યની જેમ જ રહે છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે આ તમામ સાપો કોઈને હાનિ પહોંચાડતા નથી. અહીં સાપના રહેવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુ જુઓ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન