રાજસ્થાન: કઠપૂતળીની કળાને જીવંત રાખતા પરિવારોની કહાણી

રાજસ્થાન: કઠપૂતળીની કળાને જીવંત રાખતા પરિવારોની કહાણી

રાજસ્થાનના જયપુર શહેરમાં આવેલું છે એક કઠપૂતળીનગર, જ્યાં કલાકારો વર્ષોથી કઠપૂતળી બનાવવાનું કામ કરે છે.

તેઓ માત્ર બનાવતા જ નથી પણ કઠપૂતળીના ખેલ પણ બતાવે છે.

જોકે મોંઘવારીના આ સમયમાં તેઓ આ કલાના વ્યવસાયથી તેમનો ગુજારો નથી કરી શકતા એમ તેમનું કહેવું છે.

કેવી રીતે તેઓ આ કળાને જીવંત રાખી રહ્યા છે જુઓ આ રસપ્રદ અહેવાલમાં.

વીડિયો- અહેવાલ- તેજસ વૈદ્ય/ઍડિટ- પવન જયસ્વાલ