શું કહ્યું હતું બાબાસાહેબ આંબેડરે ભારતમાં લોકશાહીની સફળતા વિશે?

ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પર સાંભળો તેમણે ભારતની ચૂંટણી વ્યવસ્થા, લોકશાહી જેવા વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આ પ્રકારનો વીડિયો ઇન્ટરવ્યૂ તમે ચોક્કસપણે નહીં જોયો હોય.

અહીં જાણો દેશના આ એક અનોખા રાજનેતા વિશે વધુ...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો