શું કહ્યું હતું બાબાસાહેબ આંબેડરે ભારતમાં લોકશાહીની સફળતા વિશે?

વીડિયો કૅપ્શન, શું કહ્યું હતું બાબાસાહેબ આંબેડરે ભારતમાં લોકશાહીની સફળતા વિશે?

ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પર સાંભળો તેમણે ભારતની ચૂંટણી વ્યવસ્થા, લોકશાહી જેવા વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આ પ્રકારનો વીડિયો ઇન્ટરવ્યૂ તમે ચોક્કસપણે નહીં જોયો હોય.

અહીં જાણો દેશના આ એક અનોખા રાજનેતા વિશે વધુ...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો