ભૂજ : વડા પ્રધાન મોદીએ જે સ્મૃતિવનનું ઉદ્ધાટન કર્યું એ ખાસ કેમ છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂજમાં સ્મૃતિવનનું ઉદ્ઘાટન કર્યું.

વર્ષ 2001માં આવેલા ભૂકંપને કારણે મૃત્યુ પામનારા લોકોની યાદમાં આ 'વન' તૈયાર કરાયું છે.

આ પ્રોજેક્ટ 470 એકરમાં ફેલાયેલો છે, અને એ માટે ભૂજિયા ડૂંગર પરના 300 વર્ષ જૂના કિલ્લાનું સમારકામ પણ કરાયું છે.

જુઓ, આ ખાસ વીડિયો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો