મનીષ સિસોદિયાએ ગુજરાતની શાળાઓ પર સવાલ કર્યા તો દિલ્હી ભાજપે શો જવાબ આપ્યો?
સોમવારે દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે હતા. ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના મતવિસ્તાર હેઠળ આવેલી સરકારી શાળાઓની મુલાકાત લઈને તેની સ્થિતિ અંગે તેમણે સમીક્ષા કરી હતી.
સિસોદિયાએ મુલાકાત સમયે મીડિયા સાથે વાત કરીને ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો