કલમ 370 : કાશ્મીરના વણઝારા બકરવાલ સમુદાય પર શું અસર થઈ?
ગુજર અને બકરવાલ સમુદાય જમ્મુ-કાશ્મીરના વણઝારાઓ છે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની માગ કરનારા સમુદાયમાંનો એક સમુદાય આ પણ છે.
બકરવાલ સમુદાયના આ લોકો કાશ્મીરની ઘાટીઓમાં તેમનું જીવન વ્યતિત કરે છે.
કલમ 370ને કારણે તેમને લગતો વન કાયદો જમ્મુ-કાશ્મીરમાં લાગુ નહોતો થતો અને તેમના માટે મુશ્કેલી ઊભી થતી.
પરંતુ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત ખેંચાતા તેમના જીવન પર શું અસર પડી, જુઓ આ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો