You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જળસંકટ : ગંદું પાણી વાપરવા મજબૂર ચેન્નાઈના માછીમારો
પાણીનાં ખાલી માટલાં ચેન્નાઈમાં હવે રોજિંદી બાબત બની ગઈ છે. ઉત્તર ચેન્નાઈના માછીમારોને પાણીના ટૅન્કર માટે કલાકો રાહ જોવી પડે છે.
ટૅન્કર આવે છે ત્યારે રાહત તો થાય છે, પણ આ પાણી ગંદું હોય છે. તેમાં ધૂળ અને કચરો જોવા મળે છે.
ત્યારે બીબીસીના ઇમરાન કુરેશી અને પીયૂષ નાગપાલે પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા માછીમારોની મુલાકાત લીધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો