લૉકડાઉન દ્વારા જનતાએ સામૂહિક શક્તિનો પરચો આપ્યો - વડા પ્રધાન નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશમાં જનતાની શિસ્ત અને સેવાભાવની પ્રશંસા કરી હતી અને તેમણે કહ્યું, "જનતા કર્ફ્યુ અને લૉકડાઉન દ્વારા જનતાએ સામૂહિક શક્તિનો પરચો આપ્યો, જે પ્રશંસનીય બાબત છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ








