ઇમેજ કૅપ્શન, શિવરાત્રી એટલે હિંદુ દેવતા મહાદેવનો જન્મોત્સવ.
ઇમેજ કૅપ્શન, ભક્તો આ દિવસે શિવલિંગ પર દૂધ, પાણીના અભિષેક કરી અને બિલ્વપત્રથી વિશેષ પૂજન કરે છે.
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં શિવરાત્રીની સૌથી ભવ્ય ઉજવણી જૂનાગઢમાં થાય છે.
ઇમેજ કૅપ્શન, જૂનાગઢમાં શિવરાત્રીના પર્વ પર રાત્રે રવેડી કાઢવામાં આવે છે, જેનું ખૂબ જ મહત્ત્વ છે.
ઇમેજ કૅપ્શન, જૂનાગઢમાં શિવરાત્રીના પર્વ પર રાત્રે રવેડી કાઢવામાં આવે છે, જેનું ખૂબ જ મહત્ત્વ છે.
ઇમેજ કૅપ્શન, આ વખતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ભવનાથમાં શિવરાત્રીના મેળામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શિવરાત્રી મેળાને મિનિકુંભનો દરજ્જો આપ્યો હતો.
ઇમેજ કૅપ્શન, શિવરાત્રીના મેળામાં માત્ર ગુજરાત કે દેશનાં જ નહીં, પરંતુ વિદેશોથી પણ પર્યટકો અહીં આવે છે.