મહાકુંભ : પ્રયાગરાજને 'તીર્થરાજ' શા માટે કહેવાય છે?
મહાકુંભ : પ્રયાગરાજને 'તીર્થરાજ' શા માટે કહેવાય છે?
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની શરુઆત થઈ ગઈ છે. હજારો સંતોનો અહીં ડેરો છે તો લાખો લોકો દરરોજ ત્રિવેણી સંગમસ્થાને આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. આ સ્થાન અંગે હિન્દુનાં પુરાણોમાં ઉલ્લેખ મળે છે. જેમાં તેનું આધ્યાત્મિક મહત્ત્વ દર્શાવાયું છે. એ સિવાય આ શહેરનો ઇતિહાસ શું છે? જુઓ વીડિયો.
ઍડિટ : સુમિત વૈદ

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



