મહાકુંભ : પ્રયાગરાજને 'તીર્થરાજ' શા માટે કહેવાય છે?

વીડિયો કૅપ્શન, Prayagraj Mahakumbh : પ્રયાગરાજને 'તીર્થરાજ' શા માટે કહેવાય છે?
મહાકુંભ : પ્રયાગરાજને 'તીર્થરાજ' શા માટે કહેવાય છે?
પ્રકાશિત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની શરુઆત થઈ ગઈ છે. હજારો સંતોનો અહીં ડેરો છે તો લાખો લોકો દરરોજ ત્રિવેણી સંગમસ્થાને આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. આ સ્થાન અંગે હિન્દુનાં પુરાણોમાં ઉલ્લેખ મળે છે. જેમાં તેનું આધ્યાત્મિક મહત્ત્વ દર્શાવાયું છે. એ સિવાય આ શહેરનો ઇતિહાસ શું છે? જુઓ વીડિયો.

ઍડિટ : સુમિત વૈદ

બીબીસી ગુજરાતી, મહાકુંભ, પ્રયાગરાજ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મહાકુંભમાં આવેલા સાધુ નજરે પડે છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.